Suvichar

  • પડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી - સ્વ. ધીરુભાઈ અંબાની
  • સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે ! એ તો સમય અને સંજોગો ની કળા છે કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ . . . . . .


No comments:

Post a Comment